श्रीभगवानुवाच |
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्त: |
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा: ||
भ.गी. 11.32
શ્રીભગવાન બોલ્યા : હું સંપૂર્ણ લોકોનો સંહાર કરનાર વધી ગયેલો
મહાકાળ છું અને અત્યારે હું આ બધા લોકોનો સંહાર કરવા માટે
અહીં આવ્યો છું તારા પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભેલા
છે, એ બધા તારા યુદ્ધ કર્યા વિના પણ નથી રહેવાના.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment