अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् |
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह: ||
भ.गी. 13.7
પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિગમનો અભાવ, દંભચરણનો
અભાવ, અહિંસા, ક્ષમાભાવ, સરળતા, ગુરુની સેવા, બાહ્ય
તેમજ આંતરિક શુદ્ધિ, સ્થિરતા અને મન વશમાં હોવું.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment