Tuesday, 25 November 2025

આવશ્યક વીસ સાધનોનું જ્ઞાન ના નામથી આગળના પાંચ શ્લોકોમાં વર્ણન


अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् |
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह: ||
भ.गी. 13.7

પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિગમનો અભાવ, દંભચરણનો
અભાવ, અહિંસા, ક્ષમાભાવ, સરળતા, ગુરુની સેવા, બાહ્ય
તેમજ આંતરિક શુદ્ધિ, સ્થિરતા અને મન વશમાં હોવું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे// 

0 comments:

Post a Comment