इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च |
जन्ममृत्युजराव्याधिदु:खदोषानुदर्शनम् ||
भ.गी. 13.8
ઇન્દ્રિયોના વિષયમાં વૈરાગ્ય હોવો, અહંકારનો
પણ અભાવ હોવો અને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા
અને રોગ આદિમાં દુઃખરૂપ દોષોને વારંવાર જોવા.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment