Monday, 3 November 2025

મૃત્યુરુપી સંસાર- સાગરમાંથી ઉદ્ધાર કરનારો


ये तु सर्वाणि कर्माणि मयि संन्न्यस्य मत्परा: | अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ||
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् | भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ||
भ.गी. 12.6-7

પરંતુ જે સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને અને મારે
પરાયણ થઇને અનન્ય યોગ-સંબંધથી મારું જ નિરંતર
ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે- હે પાર્થ ! મારામાં
ચિત્ત પરોવનારા તે ભક્તોનો હું સત્વરે મૃત્યુરુપી સંસાર-
સાગરમાંથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

0 comments:

Post a Comment