यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते |
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ||
भ.गी. 13.32
જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ અત્યંત સૂક્ષ્મ
હોવાને લીધે ક્યાંય પણ લેપાતું નથી, એ જ
રીતે સર્વત્ર પરિપૂર્ણ આત્મા કોઈ પણ દેહમાં
લેપાતો નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment