Friday, 30 January 2026

જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય


शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर: |
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ||
भ.गी. 15.8

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને
લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી બનેલો
જીવાત્મા પણ જે શરીરને છોડે છે, ત્યાંથી આ (મનસમેત
ઇન્દ્રિયો)ને લઈને, પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો
જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment