ममैवांशो जीवलोके जीवभूत: सनातन: |
मन:षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||
भ.गी. 15.7
આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ
સનાતન અંશ છે; અને તે પ્રકૃતિમાં રહેલી
મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે
એટલે કે પોતાની માની લે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment