Tuesday, 27 January 2026

ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો


निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: |
द्वन्द्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ||
भ.गी. 15.5

જેમનાં માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યાં છે, જેમણે
આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે, જેમની પરમાત્માના
સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે જેમની પોતાની દ્રષ્ટિથી સંપૂર્ણ
કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત
થઈ ગયા છે એવા ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો
તે અવિનાશી પરમપદ પરમાત્માને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment