न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक: |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 15.6
તે પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ
પણ પ્રકાશિત કરી શકે છે અને જે પરમપદને
પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા
નથી, તે જ મારું પરમધામ છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment