Tuesday, 3 February 2026

હૃદયમાં સ્થિત પરમાત્મતત્ત્વનો અનુભવ


यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् |
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस: ||
भ.गी. 15.11

યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત
આ પરમાત્મતત્ત્વનો અનુભવ કરે છે. પરંતુ જેમણે
પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજનો
યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્ત્વનો અનુભવ
નથી કરી શકતા.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment