उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् |
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुष: ||
भ.गी. 15.10
શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત
થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય
ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો નથી
જાણતા, કેવળ જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment