Monday, 16 February 2026

શરીર-મન-વાણીની સરળતા


श्रीभगवानुवाच |
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति: |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ||
भ.गी. 16.1

શ્રીભગવાન બોલ્યા: ભયનો સંપૂર્ણપણે અભાવ,
અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોવું, તત્ત્વજ્ઞાનને અર્થે
યોગમાં દ્વઢ સ્થિતિ અને સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોને
પોતાના વશમાં રાખવી, સ્વાધ્યાય, સ્વધર્મપાલન
અર્થે કષ્ટ સહેવું તથા શરીર-મન-વાણીની સરળતા...

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment