अहिंसा सत्यमक्रोधस्त्याग: शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||
भ.गी. 16.2
અહિંસા, સત્યભાષણ, ક્રોધ ન કરવો, સંસારની કામનાઓનો
ત્યાગ, અંતઃકરણમાં રાગ-દ્વેષને લીધે ખળભળાટ ન થવો, ચાડી
ન કરવી, પ્રાણીઓ પર દયાભાવ રાખવો, સાંસારિક વિષયોમાં લલચાવું
નહીં, મૃદુ સ્વભાવ હોવો, અકર્તવ્ય કરવામાં લજ્જા, ચપળતાનો અભાવ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment