Wednesday, 11 March 2026

અંતર્યામીનો દ્વેષ કરે અને બીજાઓના ગુણોમાં દોષ દ્રષ્ટિ રાખે


अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिता: |
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयका: ||
भ.गी. 16.18

આસુરી મનુષ્યો અહંકાર, હઠ, ઘમંડ, કામના અને
ક્રોધ આદિનો આશ્રય લેવાવાળા પોતાના તેમજ બીજાના
શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો દ્વેષ કરે છે તથા મારા અને
બીજાઓના ગુણોમાં દોષ દ્રષ્ટિ રાખે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment