Thursday, 12 March 2026

મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે


तानहं द्विषत: क्रूरान्संसारेषु नराधमान् | क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ||
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि | मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ||
भ.गी. 16.19-20

તે દ્વેષ કરનારા, ક્રૂર સ્વભાવવાળા અને નરાધમોને પાપાચારીઓને
હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.
હે કુંતીનંદન ! તે મુર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી
યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને અર્થાત્ ભયંકર
નરકોમાં જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment