Friday, 20 March 2026

જે જેવી શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે


सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||
भ.गी. 17.3

હે ભારત ! બધા માણસોની શ્રદ્ધા એમના અન્તઃકરણને
અનુરૂપ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે. માટે જે જેવી
શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે અર્થાત્ તે જ તેની
નિષ્ઠા એટલે કે સ્થિતિ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment