श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ||
भ.गी. 17.2
શ્રીભગવાન બોલ્યા : માણસોની તે સ્વભાવમાંથી જન્મેલી
શ્રદ્ધા સાત્ત્વિકી અને રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની
જ હોય છે; એને તું મારી પાસેથી સાંભળ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment