Thursday, 26 March 2026

સાત્ત્વિક મનુષ્યોને પ્રિય ભોજન પદાર્થો


आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: ||
भ.गी. 17.8

આયુ, સત્ત્વગુણ બળ, આરોગ્ય, સુખ, અને પ્રસન્નતા
વધારનારા, સ્થિર રહેવાવાળા, હૃદયને શક્તિપ્રદ, રસયુકત
તથા ચીકણા આહાર અથવા ભોજન કરવાના પદાર્થો
સાત્ત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment