आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय: |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ||
भ.गी. 17.7
ભોજન પણ સૌને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે
અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ
ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ શાસ્ત્રીય કર્મોમાં
પણ ગુણોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારની રુચિ હોય છે.
તું તેમના આ ભેદને સાંભળ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment