Monday, 23 March 2026

શાસ્ત્રવિધિ વિનાનું કરે તે આસુરી સંપત્તિવાળા


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना: | दम्भाहङ्कारसंयुक्ता: कामरागबलान्विता: ||
कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: | मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ||
भ.गी. 17.5-6

જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું ઘોર તપ કરે છે; જે દંભ અને
અહંકારથી ભરેલા છે જે ભોગ-પદાર્થો, આસક્તિ અને હઠાગ્રહી
છે; જે શરીરમાં સ્થિત પાંચ ભૂતો અર્થાત્ પંચમહાભૂતના શરીરને
અને અન્તઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે,
તે અજ્ઞાનીઓને તું આસુરી સંપત્તિવાળા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment