Monday, 16 March 2026

શાસ્ત્રવિધિને છોડીને મનમાન્યું આચરણ કરે


य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत: |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ||
भ.गी. 16.23

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે
મનમાન્યું આચરણ કરે છે, તે ન તો સિદ્ધિ શુદ્ધિને, ન
સુખને, ન પરમ ગતિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment