तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ |
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ||
भ.गी. 16.24
આથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં
શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તું આ લોકમાં શાસ્ત્રવિધિ
પ્રમાણે નિયત થયેલું કર્તવ્ય કર્મ કરવા યોગ્ય છે અર્થાત્ તારે
શાસ્ત્ર વિધિ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવા જોઈએ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment