Thursday, 30 April 2026

'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે'


कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: ||
भ.गी. 18.9

હે અર્જુન ! 'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે' એવું સમજીને
જે કર્મ આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં
આવે છે, તે જ સાત્ત્વિક ત્યાગ માનવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment