दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||
भ.गी. 18.8
જે કોઈ કર્મ છે તે દુઃખરૂપ જ છે - એમ માનીને
જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી તેનો
ત્યાગ કરી દે, તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના
ફળને નથી પામતો.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment