मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ||
भ.गी. 17.16
મનની પ્રસન્નતા, શાન્તભાવ, મનનશીલતા,
મનનો નિગ્રહ અને ભાવોની સારી પેઠે પવિત્રતા
આવા પ્રકારનું આ મનનું તપ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment