अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ||
भ.गी. 17.15
જે કોઈને પણ દુઃખી ન કરનારી, સત્ય અને
પ્રિય તથા હિતકારક વાણી છે, તે તથા સ્વાધ્યાય
અને અભ્યાસ ( નામ-જપ વગેરે ) પણ વાણી સંબંધી
તપ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment