Monday, 6 April 2026

વાણી સંબંધી તપ


अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ||
भ.गी. 17.15

જે કોઈને પણ દુઃખી ન કરનારી, સત્ય અને
પ્રિય તથા હિતકારક વાણી છે, તે તથા સ્વાધ્યાય
અને અભ્યાસ ( નામ-જપ વગેરે ) પણ વાણી સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment