एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च |
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ||
भ.गी. 18.6
હે પાર્થ ! આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને
તેમજ બીજાં પણ કર્મોને આસક્તિ અને ફળની
ઇચ્છાનો ત્યાગ કરીને કરવા જોઈએ - આ મારો
નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment