यज्ञदानतप:कर्म न त्याज्यं कार्यमेव तत् |
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ||
भ.गी. 18.5
યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ નહિ
કરવો જોઈએ, પરંતુ તેમને તો અવશ્ય કરવાં
જ જોઈએ; કેમકે યજ્ઞ, દાન અને તપ - એ ત્રણેય
કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment