दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||
भ.गी. 17.20
દાન આપવું કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ
અને કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે
ઉપકાર નથી કર્યો, અર્થાત્ નિષ્કામ ભાવે આપવામાં
આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment