मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.19
જે તપ મુર્ખાતાપૂર્વક હઠથી, પોતાને પીડા
આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે
આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment