सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते | प्रशस्ते कर्मणि तथा सच्छब्द: पार्थ युज्यते ||
यज्ञे तपसि दाने च स्थिति: सदिति चोच्यते | कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ||
भ.गी. 17.26-27
હે પાર્થ ! 'સત્' - એ પ્રમાણે આ પરમાત્માના નામનો સત્તામાત્રમાં
અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે તથા પ્રશંસનીય કર્મોની સાથે 'સત્'
શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞ, તથા તપ અને દાનરૂપ
ક્રિયામાં જે સ્થિતિ (નિષ્ઠા) છે, તે પણ 'સત્' એમ કહેવાય છે અને
એ પરમાત્માને નિમિત્ત કરવામાં આવનારું કર્મ પણ 'સત્' એમ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment