तदित्यनभिसन्धाय फलं यज्ञतप:क्रिया: |
दानक्रियाश्च विविधा: क्रियन्ते मोक्षकाङ्क्षिभि: ||
भ.गी. 17.25
તત્ એટલે કે 'તત્' નામથી ઓળખાતા પરમાત્મા
માટે જ આ સઘળું છે - એવા ભાવ સાથે મોક્ષની
ઈચ્છા રાખનારા માણસો દ્વારા ફળની ઈચ્છા ન રાખતાં
અનેક પ્રકારની યજ્ઞ-તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી
ક્રિયાઓ કરવામાં આવે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment