Thursday, 9 April 2026

સત્કાર, માન અને પૂજા ખાતર કરવામાં આવે તે તપ રાજસ


सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ||
भ.गी. 17.18

જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા
પાખંડથી (દેખાડવાના ભાવથી) પણ કરવામાં
આવે છે, તે આ લોકમાં અનિશ્ચિત અને નાશવાન
ફળ આપનારું તપ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment