Thursday, 23 April 2026

ત્રણ પ્રકારનો ત્યાગ


निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: सम्प्रकीर्तित: ||
भ.गी. 18.4

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સંન્યાસ અને
ત્યાગ - એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે મારો નિશ્ચય
સાંભળ, કેમકે હે પુરુષશ્રેષ્ઠ ! ત્યાગ સાત્ત્વિક રાજસ અને
તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment