Wednesday, 27 May 2026

રાજસી બુદ્ધિ


यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च |
अयथावत्प्रजानाति बुद्धि: सा पार्थ राजसी ||
भ.गी. 18.31

હે પાર્થ ! મનુષ્ય જેના દ્વારા ધર્મ અને અધર્મને
તથા કર્તવ્ય અને અકર્તવ્યણે પણ યથાર્થપણે નથી
જાણી શકતો, તે બુદ્ધિ રાજસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment