प्रवृत्तिंच निवृत्तिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्तिबुद्धि: सा पार्थ सात्त्विकी ||
भ.गी. 18.30
હે પૃથાનંદન ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગને,
કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા
બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, તે બુદ્ધિ
સાત્ત્વિકી છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment