यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च |
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी ||
भ.गी. 18.35
હે પૃથાપુત્ર ! દુષ્ટબુદ્ધિનો માણસ જે ધૃતિ દ્વારા
ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને
તથા ઘમંડને પણ નથી છોડતો, પણ પકડી રાખે
છે, તે ધૃતિ તામસી છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment