Saturday, 6 June 2026

બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો


शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ||
भ.गी. 18.42

મનનો નિગ્રહ કરવો; ઇન્દ્રિયોને વશમાં કરવી; ધર્મના પાલન કાજે
કષ્ટ સહેવું, બાહ્ય-ભીતરથી શુદ્ધ રહેવું; બીજાના અપરાધોને ક્ષમા
આપવી, શરીર, મન, વગેરેમાં સરળતા રાખવી; વેદ-શાસ્ત્રોનું જ્ઞાન
હોવું; યજ્ઞવિધિને અનુભવમાં લાવવી અને વેદો, શાસ્ત્રો, ઈશ્વર આદિમાં
શ્રદ્ધા રાખવી, આ બધા જ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment