Friday, 5 June 2026

સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો


ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै: ||
भ.गी. 18.41

હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા
શુદ્રોનાં કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો
દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment