Monday, 29 June 2026

જેવી ઈચ્છા હોય તેમ કર


इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥
भ.गी. 18.63

આ ગોપનિયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં
તને કહી દીધું; હવે તું ઉપર સારી રીતે વિચાર
કરીને જેવી ઈચ્છા હોય તેમ કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment