Saturday, 27 June 2026

શાશ્વત પરમ પદ


तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥
भ.गी. 18.62

ભરતવંશોદ્ભવ અર્જુન ! સર્વ ભાવથી પરમેશ્વરને
જ શરણે ચાલ્યો જા; એ પરમાત્માની કૃપાથી જ તું
પરમ શાંતિને (સંસારથી ઉપરત થઇને) અને શાશ્વત
પરમ પદને પ્રાપ્ત થઈ જઈશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment