चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्पर: ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव ॥
भ.गी. 18.57
ચિત્તથી સંપૂર્ણ કર્મો મારામાં અર્પણ કરીને મારે
પરાયણ થઇને તથા સમતાનો આશ્રય લઈને
નિરંતર મારામાં ચિત્તવાળો થઈ જા.
// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment