मच्चित्त: सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥
भ.गी. 18.58
મારામાં ચિત્ત પરોવનાર થઇને તું મારી કૃપાથી
બધાંય સંકટોને પાર કરી જઈશ અને જો, તું
અહંકારને લીધે મારાં વચનોને નહીં સાંભળે,
તો તારું પતન થઈ જશે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment