Monday, 15 June 2026

સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે


असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||
भ.गी. 18.49

જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિરહિત છે, જેણે શરીરને
વશ કરી લીધું છે, જે સ્પૃહા વિનાનો છે તે મનુષ્ય
સાંખ્યયોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment