Tuesday, 16 June 2026

જ્ઞાનયોગની પરાનિષ્ઠા


सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ||
भ.गी. 18.50

હે કુન્તીપુત્ર ! સિદ્ધિ (અંતઃકરણની શુદ્ધિ)ને પ્રાપ્ત
થયેલો સાધક બ્રહ્મને કે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા
છે; તેને જે પ્રકારે પામે છે, એ પ્રકારને સંક્ષેપમાં
જ મારી પાસેથી સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

0 comments:

Post a Comment