सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ||
भ.गी. 18.50
હે કુન્તીપુત્ર ! સિદ્ધિ (અંતઃકરણની શુદ્ધિ)ને પ્રાપ્ત
થયેલો સાધક બ્રહ્મને કે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા
છે; તેને જે પ્રકારે પામે છે, એ પ્રકારને સંક્ષેપમાં
જ મારી પાસેથી સમજ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment