भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वत:|
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ||
भ.गी. 18.55
એ પરાભક્તિ દ્વારા મને, હું જેટલો છું અને જે છું,
તેને તત્ત્વથી જાણી લે છે. પછી એ ભક્તિના પ્રભાવે
મને તત્ત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment