Thursday, 18 June 2026

ન તો શોક કરે કે ન આકાંક્ષા કરે


ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ् क्षति |
सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ||
भ.गी. 18.54

તે બ્રહ્મરૂપ બનેલો પ્રસન્નમનવાળો સાધક ન તો
કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા
કરે છે; એવો બધાંય પ્રાણીઓમાં સમભાવ રાખનાર
સાધક મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment