અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.11
આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ
રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મપિતામહનું
જ બધી બાજુથી રક્ષણ કરો.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment