Wednesday, 2 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5


ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5

માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ
વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને
હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને
જ ભોગવીશ ને!

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 1 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4


અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્ય દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4

અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી
કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ?
કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//