Friday, 24 July 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.9


અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા:।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.9

આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા
ઘણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ
સર્વે યુદ્ધમાં નિપુણ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment